શિવાંગી જોશી ન હતી નાયરા ના પાત્રની પહેલી પસંદ, શિવાંગી પહેલા આ 6 અભિનેત્રીઓએ કર્યો હતો આ રોલને રિજેક્ટ
સ્ટાર પ્લસની પ્રખ્યાત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ આજે પણ ટીવી ઈંડસ્ટ્રીની સૌથી લોકપ્રિય સિરિયલના લિસ્ટમાં શામેલ છે. અને આ જ કારણ છે કે આ સીરિયલનો એક બીજો અધ્યાય બનાવવાની તેના નિર્માતા-નિર્દેશકને ફરજ પડી. અને જો તમે આ અધ્યાય જોયો હોય, તો તેમાં એક નાયરા નામનું પાત્ર હતું, જે લીડ રોલ પણ હતો. આવી […]
Continue Reading